Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સામાન્ય વહીવટના સંયુકત સચિવ આર. એમ.છત્રપતિનો જન્મદિન

રાજકોટઃ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના (આયોજન) સંયુકત સચિવ (સચિવાલય કેડર) આર.એમ.છત્રપતિનો જન્મ તા.રપ નવેમ્બર ૧૯૬રના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

આ અગાઉ તેઓ મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં અને સ્પીપામાં ફરજ બજાવી ચુકયા છે.

નિવૃતી બાદ નવેસરથી નિમણુંકથી સેવા આપી રહયા છે.

મો. ૯૯ર૪૬ ર૦૪૦૦ ગાંધીનગર.

(11:33 am IST)