Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સામાન્ય વહીવટના સચિવ રાકેશ શંકરનો જન્મદિન

રાજકોટઃ રાજય સામાન્ય વહીવટ વિભાગમાં (આયોજન) સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી રાકેશ શંકર (આઇ.એ.એસ.-૨૦૦૪)નો જન્મ તા.૨૪ નવેમ્બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ અને નર્મદામાં જિલ્લા કલેકટર, અમદાવાદમાં ડે. મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૦૪૦૩ મો.૯૯૭૮ ૪૦૫૮૨૮

(11:04 am IST)