Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

એડવોકેટ-નોટરી મનીષ ચૌહાણનો જન્મદિન

રાજકોટ : શહેરમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલ 'શ્રી' કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા એડવોકેટ/નોટરી શ્રી મનીષભાઇ બી. ચૌહાણનો આજે જન્મદિવસ છે. તેઓએ બી.કોમ. એલએલ.બી., ડી.ટી.એલ.પી., સુધીનો અભ્યાસ કરી વકીલાતનો ઉમદા વ્યવસાય કરે છે અને દિવાની, ફોજદારી, રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે અને ર૦૦૯ની સાલમાં કેન્દ્ર સરકારે તેમને નોટરી તરીકે લાયસન્સ આપલ અને ત્યારથી નોટરી તરીકેની સેવા આપી રહ્યા છે. સને ર૦૧૭માં નોટરી એસો., સહસંગઠનમંત્રી તરીકે સફળ કામગીરી કરેલ છે. તેમના જન્મદિન નિમિતે નોટરી એસો. રાજકોટના પ્રમુખ શ્રી પ્રકાશસિંહ ગોહીલ તથા વકીલ મિત્રોએ તેમજ રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ શ્રી બકુલ રાજાણીએ તેમના જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવેલ છે. (મો. ૯૪ર૬૪ ૪૪૦૧પ/ ૯૯૦૯૧ ૧૩૩પ૭)

(11:45 am IST)