Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેષનો જન્મદિન

રાજકોટ તા. ર૩ : સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષથી જિલ્લા કલેકટર તરીકે કાર્યરત શ્રી કે.રાજેષનો જન્મ તા.ર૩ માર્ચ ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં બારડોલીમાં મદદનિશ કલેકટર, મોરબી અને સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી પદે ફરજ બજાવી ચૂકયા છે. ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેમનું મૂળવતન આંધ્રપ્રદેશ છે.

ફોન નં.૦ર૭પર-ર૮રર૦૦

મો. ૯૯૭૮૪ ૦૬રર૩ સુરેન્દ્રનગર

(11:31 am IST)