Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

લીંબડી, જૂનાગઢ, સોમનાથમાં યાદગાર ફરજ

આઇ.એ.એસ. કેડરમાં આવ્યા પછી એસ.કે. મોદીનો પ્રથમ જન્મદિન

રાજકોટ : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ઓઝીકયુટીવ ડીરેકટર તરીકે કાર્યરત શ્રી એસ.કે.મોદીના જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૬૬ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આઇ.એ.એસ. કેડરમાં આવ્યા બાદ આજે તેમનો પ્રથમ જન્મદિન છે.

રશ્રી એસ. કે. મોદી ભૂતકાળમાં લીંબડીમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં નિવાસી અધિક કલેકટર, ગુજરાત બાળ અધિકાર આયોગમાં સચિવ, ગિર સોમનાથમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પુરવઠા નિગમમાં જનરલ મેનેજર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ -૨૩૨૨૧૦૩૭

મોફ ૯૮૨૫૯ ૭૭૬૬૦ ગાંધીનગર

(1:47 pm IST)