Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વાવડીના પૂર્વ સરપંચ દશરથસિંહ ફતુભા જાડેજાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૪ : વાવડી ગામના પૂર્વ સરપંચ (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા) અને શહેર ભાજપ વોર્ડ નં. ૧૨ ના મહામંત્રી  દશરથસિંહ ફતુભા જાડેજાનો આજે જન્મ દિવસ છે. તેઓ જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય, એસ.ટી. સલાહકાર સમિતિમાં સભ્ય અને વાવડી શરાફી સહકારી મંડળીના  ચેરમેન તેમજ જ્ઞાનદીપ વિદ્યામંદીરના મેનેજીંગ ડીરેકટર, વસંુધરા એવન્યુના પ્રમુખ, વિશ્વકર્મા નગર સોસાયટીના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમના મો.૯૮૨૪૮ ૪૫૯૧૯ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:43 pm IST)