Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સુરેન્દ્રનગર રેલ્વેના પીએસઆઈ નવીનભાઈ ચાવડાનો જન્મદિવસ

રાજકોટ તા. સુરેન્દ્રનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ નવીનભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે. નવીનભાઈ અગાઉ કચ્છ-ભુજ, રાજકોટ રેલવે પોલીસ મથકમાં એલસીબી,અમદાવાદ ફરજ બજાવ્યા બાદ હાલ સુરેન્દ્રનગર ફરજ બજાવી રહ્યા છે.  તેમને બહોળા મિત્રવર્તુળ સાથી અધિકારીઓ, કર્મચારીઓ તરફથી (૯૮૨૫૯ ૧૧૦૮૯) શુભેચ્છા મળી રહી છે.

(10:34 am IST)