Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વિરપુર : રાજપુત કરણી સેના સોશ્યલ મિડીયાના બ્રિજરાજસિંહનો જન્મદિન

વીરપુર : રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા સોશ્યલ મીડીયાના ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા આજે જન્મદિવસ છે.

મુળ પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામના વતની અને હાલ મોરબી શહેરમાં યુવા સામાજીક કાર્યકર તથા રાજપૂત સમાજના સેવાભાવી યુવાન બ્રિજરાજસિંહ ચન્દ્રસિંહ ઝાલા આજે ગરીબ પરિવાર માટે મેડિકલ ફંડ તથા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ફી તેમજ અન્ય સહાય પૂરી પાડનાર તથા તેમની સમાજ પ્રત્યેની લાગણી અને સેવાકીય પ્રવૃતિઓથી  સમાજના યુવાનો આગેવાનોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે  તથા તેમના મો. ૭૨૮૪૦૨૦૭૭૬ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:10 pm IST)