Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જામનગરનાં પત્રકાર અને નગરચર્ચા સાહિકના તંત્રી પરેશભાઇ કનખરાનો જન્મદિન

જામનગર, તા.૬:  છેલ્લા ૨૭ વર્ષથી પત્રકારિત્વ ક્ષેત્રે કાર્યરત સૌરાષ્ટ્ર તંત્રી કારોબારી કાર્યવાહક ઉપપ્રમુખ અને આઝાદ સંદેશ દૈનિકના જામનગરના બ્યુરો ચિફ અને નગર ચર્ચા સાપ્તાહિકના તંત્રી પરેશ રમેશભાઇ કનખરાનો આજે જન્મદિન છે.

તા.૬-૯-૧૯૭૫માં જન્મેલા પરેશભાઇ ૪૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. વિશાળ મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ આપવામાં આવી રહ્યા છે.  મો.નં.૯૮૨૪૫ ૭૯૩૯૨ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(1:25 pm IST)