Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના પરિમલભાઇનો જન્મદિવસ

વાંકાનેર : શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના અનન્ય ભકતજન પરિમલ પાટડીયા (પરિમલ સોની)નો (૨૩મો) જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે આજે તેમના સ્નેહીજનો, મિત્રો મો. ૯૯૨૪૨ ૬૭૪૦૧ ઉપર શુભેચ્છા વરસાવી રહેલ છે.

(12:46 pm IST)