Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

યુવા ધારાશાસ્ત્રી કશ્યપ ઠાકરનો જન્મદિનઃ ૩૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા ધારાશાસ્ત્રી કશ્યપ વિરેન્દ્રકુમાર ઠાકરનો ૩ સપ્ટેમ્બરના ૩૦મો જન્મ દિવસ હતો.  તેઓએ B.S.W., M.S.W. જેવી શૈક્ષણિક ડિગ્રી હાંસલ કર્યા બાદ LL.B.ની ડિગ્રી મેળવેલ છે. તેઓ નવેમ્બર- ૨૦૧૪થી ગુજરાતની નામદાર અદાલતોમાં પ્રેકટીસ કરી રહ્યા છે, તેમજ વકિલાતના ક્ષેત્રમાં સારો એવો અનુભવ ધરાવે છે. હાલ વંદે માતરમ ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મો.૯૩૨૮૦ ૫૪૦૮૭, મો.૯૪૦૯૪ ૫૬૦૭૦

(11:39 am IST)