Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારને ૬૧ પુરા, ૬રમાં પ્રવેશ

રાજકોટ : ભાજપના પ્રદેશ મહામંત્રી ઝગડીયા ભરૂચવાળા શ્રી ભરતસિંહ પી. પરમારનો જન્મ તા. ૭ મે ૧૯પ૮ ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૬રમાં વર્ષનાં દ્વાર ખટખટાવ્યા છે. તેઓ વાણિજય સ્નાતક હોવા ઉપરાંત કાયદા ક્ષેત્રની પદવી ધરાવે છે. અગાઉ ૬ વર્ષ રાજયસભાના સભ્ય અને ગુજરાત પોલીસ આવાસ નિગમના ચેરમેનપદે રહી ચૂકયા છે. સંગઠન ક્ષેત્રે વર્ષોના અનુભવી છે.

ફોન નં. ૦ર૬૪પ - રર૦૦પ૧ મો. ૯૪ર૬૪ ૭૭૮૭૭ ભરૂચ

(11:37 am IST)