Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વન અને પર્યાવરણના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાનો જન્મદિન

રાજકોટ તા. ૬ : વન અને પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાનો જન્મ તા.૬ મે ૧૯૬ર ના દિવસ-થયેલ આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉતરપ્રદેશના અલ્હાબાદના વતની અને ૧૯૮૬ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેઓ અગાઉ નર્મદા નિગમ, પ્રવાસન, શિક્ષણ વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. જી.એન.એફ.સી.માં એમ.ડી. તરીકે પણ રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૮૭૧

મો.૯૯૭૮૪ ૦૬૦પ૪ ગાંધીનગર

(3:15 pm IST)