Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રાજકોટના એક સમયના મ્યુનિસિપલ કમિશનર

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારનો જન્મદિન

રાજકોટ તા. ૬ : મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારનો જન્મ તા.૬ મે ૧૯૬ર ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના વતની અને ૧૯૮૬ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી પંકજકુમાર અગાઉ સુરેન્દ્રનગર અને વલસાડમાં જિલ્લા કલેકટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, નર્મદા નિગમમાં સંયુકત એમ.ડી. મેરીટાઇમ બોર્ડમાં સી. ઇ. ઓ., એસ.ટી.નિગમમાં એમ.ડી., આરોગ્ય વિભાગમાં અગ્રસચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૧પ૦૩

મો.૯૯૭૮૪ ૦૬૦૦૪ ગાંધીનગર

(12:02 pm IST)