Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાતા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ સુરાણી

રાજકોટ : ભાવનગરના મૂળ વતની અને વર્ષોથી રાજકોટ વાંકાનેરને પોતાની કર્મભૂમિ બનાવનાર જાણીતા ઉદ્યોગપતિ ખૂબ લાગણીશીલ પ્રેમાળ સમાજે મને દ્યણું આપ્યું છે મારે સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ એવી ભાવના વ્યાપક સંબંધો ધરાવતા સીરામીક ઉદ્યોગના અગ્રણી વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના સક્રિય આગેવાન રાજકોટના દીકરાનું દ્યર વૃદ્ઘાશ્રમ સહિતની અનેક સંસ્થાઓ સાથે તન મન ધનથી જોડાયેલ મળવા જેવા ઉમદા વ્યકિત અમારા આત્મીય સ્વજન શ્રી પ્રજ્ઞેશભાઈ સુરાણીનો આજે તા. ૧ ઓગસ્ટે ૪૮માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. ૯૮રપર રર૮પપ રાજકોટ.

(3:31 pm IST)