Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ગુજરાત અન્ન આયોગના વડા અમૃતભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાત રાજય અન્ન આયોગના અધ્યક્ષ શ્રી અમૃતભાઇ પટેલનો જન્મ ૧૯પ૯ ના વર્ષની તા. ૩૦ જુલાઇએ થયેલ. આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના નિવૃત અધિકારી છે. અગાઉ મુખ્યમંત્રીના કાર્યાલયમાં, નાગરીક પુરવઠા વિભાગ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૮૪૮૩, મો. ૯૯૭૮૪ ૦૬૦૦૭ ગાંધીનગર

(11:47 am IST)