Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

યુવા ઉદ્યોગપતિ કિશોરભાઈ પાંભરનો જન્મદિવસઃ ૪૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ એમ.ઈ.એસ. એનર્જી ઈન્ડસ્ટ્રીઝના સંચાલક યુવા ઉદ્યોગપતિ અને સામાજીક અગ્રણી કિશોરભાઈ એમ.પાંભર આજે ૪૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેઓ સોલાર, ઓઈલ, ગેસ વિગેરે પ્રોડકટસમાં આગવુ નામ ધરાવે છે. તેઓ સરદાર કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ રાજકોટ ખોડલધામ નોર્થ ઝોનનાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમના જન્મદિવસે તેઓએ (મો.૯૯૨૫૬ ૦૦૦૯૯) શુભેચ્છાઓ વરસી રહી છે.

(2:45 pm IST)