Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સાવરકુંડલા એનએસયુઆઇના ઉપપ્રમુખ આદિલભાઇ ચૌહાણનો જન્મદિવસ

સાવરકુંડલા તા.ર૭ : શહેર એનએસયુઆઇના ઉપપ્રમુખ અને સામાજિક યુવા આગેવાન આદિલભાઇ ચૌહાણનો આજે જન્મ દિવસ તેઓ ર૪ વર્ષ પૂર્ણ કરી રપમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓએ નાની ઉમરમાં કોલોનીની સેવા કરવાનો મક્કમ નિધાર વ્યકત કરેલ છે અનેએસયુઆઇના ઉપપ્રમુખ તરીકે વિદ્યાર્થીઓના હિતમાં અનેક કાર્યો  કરેલ છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે અન્ય માનવીના પ્રશ્નો હોય પણ સમય કે ટાણું જોયા વિના દોડી જઇ અને લોક પ્રશ્નોનો ઉકેલ લાવે છે. તેમના જન્મદિવસ નિમિતે તેમને શુભેચ્છાઓ મિત્ર વર્તુળો સગા-સબંધી રાજકીય આગેવાનો છે તેમનો મો.નં. ૯૪૨૭૦ ૫૯૬૭૯ ઉપર વરસી રહી છે.

(11:37 am IST)