Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

બિનઅનામત નિગમના એમ.ડી. નલીન પી. ઠાકરનો જન્મદિન

રાજકોટ : ગુજરાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી નલીન પી. ઠાકરનો જન્મ ૧૯પ૯ ના વર્ષની તા. રપ જુલાઇએ થયેલ. આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ મુળ દહેગામના વતની છે. ભુતકાળમાં વલસાડ જિલ્લા કલેકટર, અધિક ગ્રામ વિકાસ કમિશનર, સેટલમેન્ટ કમિશનર, વિકાસ કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આઇ. એ. એસ. (૧૯૯૯) કેડરમાંથી નિવૃત થયા બાદ સરકારે તેમને બિનઅનામત નિગમમાં વહીવટી દ્રષ્ટિએ ચાવીરૂપ સ્થાને નિમણુક આપી છે. ફોન  ૦૭૯ ર૩રપ૮૬૮૮, મો. ૯૯૭૮૪ ૦૬૪૬૯ ગાંધીનગર

(12:45 pm IST)