Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

સામાન્ય વહીવટના અગ્રસચિવ કમલકુમાર દયાનીનો જન્મદિન

રાજકોટ : રાજયના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ શ્રી કમલકકુમાર દયાનીનો જન્મ તા. રપ જુલાઇ ૧૯૬પ ના દિવસે થયેલ આજે પ૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અગાઉ કચ્છમાં કલેકટર, રાજયમાં ઉદ્યોગ કમિશનર, વાહન વ્યવહાર કમિશનર, સામાજિક ન્યાય વિભાગ તથા નાગરિક પુરવઠા વિભાગમાં અગ્રસચિવ પદે ફરજ બજાવી ચૂકયા છે. મૂળ રાજસ્થાનના વતની અને ૧૯૯૦ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

મો.૯૯૭૮૪ ૦પ૮૩૦ ગાંધીનગર

(12:45 pm IST)