Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

મોરબીના નિવાસી અધિક કલેકટર કેતન જોષીને જન્મદિન મુબારક

રાજકોટ : મોરબીના નિવાસી અધિક કલેકટર શ્રી કેતન પી.જોષીનો જન્મ તા.ર૪ જુલાઇ ૧૯૬૮ના દિવસે થયેલ. આજે પ૩માં  વર્ષના પંથે કદમ માંડયા છ.ે તેઓ મૂળ રાજકોટના વતની છે. ભૂતકાળમાં ગોંડલ અને જસદણમાં તાલુકા વિકાસ અધિકારી લાલપુર અને મોરબીમાં પ્રાંત અધિકારી, જામનગરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં વહીવટી નિયામક વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છ.ે

ફોન નં. ૦ર૮રર-ર૪૦૭૦૧

મો. ૯૭ર૭૭ પ૯૬૭૪ મોરબી

(11:35 am IST)