Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સુરેન્દ્રનગરના દૂરદર્શનના પત્રકાર બ્રિજેશ ત્રિવેદીનો જન્મ દિન

વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રાના વતની અને દૂરદર્શન ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા બ્રિજેશભાઈ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. ત્યારે બ્રિજેશભાઈને હાલ ગુજરાતના અનેક જિલ્લાઓ ના પત્રકારો અને સગા સ્નેહીઓ દ્વારા જન્મદિવસની શુભકામાઓ આપવામાં આવી રહી છે.

ત્યારે કાયમ પોતાના કામ પ્રત્યેય સતર્કતા દાખવનાર બ્રિજેશભાઈ ત્રિવેદીનો આજે ૪૨ વર્ષ પૂર્ણ ૪૩ માં વર્ષમા મંગળ પ્રવેશ કર્યો છે.ત્યારે આગામી સમયમાં બ્રિજેશભાઈ ખૂબ પ્રગતિ કરે તેવી ઈશ્વર પાસે મિત્રો સ્નેહી જનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.

(1:15 pm IST)