Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સાયન્સ ટેકનોલોજીના ડે.સેક્રેટરી એચ. જે. પુરોહિતનો જન્મદિન

રાજકોટઃ રાજ્યમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગમાં નાયબ સચિવ (આઇ.ટી.) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એચ.જે.પુરોહિતનો જન્મ તા.૧૯ ઓગષ્ટ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૪૫૪૨

મો.૯૯૭૮૪ ૦૫૯૪૧-ગાંધીનગર

(11:42 am IST)