Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ભાવનગરના પ્રાપ્તીબેન વોરા ૮૧મો જન્મદિવસ જીવન પર્વ મહોત્સવ (જીવતુ જગતીયુ)થી ઉજવશે

ભાવનગર તા.૧૭ : ભાવનગરના પ્રાપ્તિ બેન રસ નિધિ વોરા નો કાલે તા.૧૮ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે.

સ્વ .પ્રો.રાસનિધિ વોરા ના પત્ની અને બાંતિબેન,મીતાબેનરાજુભાઈ માંકડ, ચૈતીબેન વોરા અને સ્વ. ફાલ્ગુન વોરા ના પપ્પા,ઝીલ,તિરવા ના નાની કાલે ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરછે . આ પ્રસંગે જીવંત પર્વ મહોત્સવ( જીવતુ જગતિયું) અને સંગીત સંધ્યા કાર્યક્રમ સાંજે દીપક હોલ ખાત રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાપ્તિ બેન વોરા ના પિતા સ્વ. ભગવાનલાલભાઈ માંકડ એ પણ જીવંત પર્વ મહોત્સવ ( જીવતુંજગતિયું ) કર્યું હતું.

(11:56 am IST)