Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જામજોધપુરના ખેડૂત આગેવાન રસિકભાઇ જોષીનો આજે જન્મદિવસ

રાજકોટઃ  શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ શેઠવડાલાના પ્રમુખ તરીકે સેવા આપી ત્યારબાદ જામજોધપુર તાલુકા પ્રમુખ તરીકે ખરીદ વેચાણ સંઘ, માર્કેટીંગ યાર્ડમાં ડીરેકટર, શેઠવડાલાના સરપંચ, શેઠવડાલા સ.વ.પ. હાઇસ્કૂલના સ્વપ્નદ્રષ્ટા, રાજગોર બ્રાહ્મણ સમાજના આદર્શ સમુહલગ્નના નિર્માતા સહિતની સેવાકીય પ્રવૃતિમાં પ્રવૃત રહેતા રસિકભાઇ રામજીભાઇ જોશીનો આજે જન્મદિવસ છે. તેમને શુભેચ્છાઓ વરસી રહી છે. 

(3:07 pm IST)