Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાજાનીનો આજે જન્મ દિવસ

નવાગઢ : જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇનો આજે જન્મ દિવસ છે. જેતપુરના જુનાગઢ રોડ ઉપર પૂ. જલાબાપાનું ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ સમયે કોઇ પાસે હાથ લાંબો નહિ કરવાની નેમ અંત સુધી જાળવીને માત્ર ને માત્ર પોતાની વેપારી બુધ્ધિ ચાતુર્ય દ્વારા જેતપુર પંથકને પૂ. બાપાનું મંદિર આપેલ પૂ. બાપા પ્રત્યેની તેઓની આ ભાવના જોઇને જે તે સમયે મંદિર લોકાર્પણ સમારોહમાં આવેલા જે તે સમયના ગૃહપ્રધાન અમીતભાઇ શાહે વિજયભાઇની પીઠ થાબડી હતી તેમને જન્મદિવસની શુભેચ્છા મો. નં. ૯૮રપર ર૯૮૭૧ ઉપર શુભકામના મળી રહી છે.

(2:48 pm IST)