Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમીતભાઈ રાચ્‍છનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ઓમ બેટરીવાળા અમીતભાઈ રાચ્‍છનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૪૩ વર્ષ પુર્ણ કરી ૪૪ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ લુહાણા યુવક પ્રગતી મંડળમાં ૧૮ વર્ષથી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તેમજ ત્રીમુર્તિ બાલાજી ગ્રુપ મીલપરાના સભ્‍ય છે. મો.૯૪૨૬૨ ૫૦૬૭૧

(3:38 pm IST)