Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટના યુવા એડવોકેટ સતીષ પી.મુંગરાનો જન્મદિવસ

યશસ્વી જીવનના ર૯ વર્ષ પુર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો

રાજકોટ : રાજકોટ બાર એશોના સભ્ય રેવન્યુ પ્રેકટીશનર યુવા એડવોકેટ સતીષ પી. મુંગરાનો ગઇકાલે જન્મદિવસ સાદ્દગીથી ઉજવાયેલ  તેઓએ તેમના યશસ્વી જીવનના ર૯ વર્ષ સફળતા ભરી કારર્કિદી સાથેપુર્ણ કરી૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. એડવોકેટ સતીષ પી.મુંગરાએ એ.એલ.એલ.બી.નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ સનેર૦૧૬ માં સનદ મેળવી તુરંત જ રાજકોટના સિનિયર એડવોકેટ સ્વ. રમેશભાઇ મુંગરા તથા તેમના વડીલ બંધુ રોહિતભાઇ સાથેવકીલાતના વ્યવસાયમાં જોડાઇ સિવિલ, ક્રિમિનલ તેમજ રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે. મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ સતીષભાઇને તેમના જન્મ દિવસ નિમિતે પરિવારના સભ્યો, રાજકોટ બાર.એશો.ના સભ્યો તેમજ સ્નેહીજનો તથા મિત્રવર્તુળ તરફથી સતીષભાઇને તેમના  મો.૯૮૭૯૧ ૯૯૦૩ર ઉપર અઢળક શુભેચ્છાઓ મળી હતી.

(3:27 pm IST)