Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કાલે ઉદ્યોગ વિભાગના ડે. સેક્રેટરી ઍ.ઍમ.કણસાગરાનો જન્મદિન

રાજકોટ : રાજય તકેદારી આયોગમાં નાયબ સચિવ (મહેકમ) તરીકે ફરજ બજાવી ચૂકેલા સચિવાલય કેડરના અધિકારી શ્રી એ.એમ.કણસાગરાનો જન્‍મ તા. ૨૬ માર્ચ ૧૯૭૭ના દિવસે થયેલ. કાલે ૪૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ એમ.એ., એમ.ફીલ, બી.એડ.ની પદવી ધરાવે છે. હાલ ઉદ્યોગ અને ખાણ વિભાગમાં નાયબ સચિવ (બજેટ) તરીકે કાર્યરત છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૯૧૩

મો. ૯૯૨૫૬ ૩૨૪૧૮  ગાંધીનગર

(4:52 pm IST)