Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દૈવતસિંહ જાડેજાનો જન્‍મદિવસ

ક્ષત્રિય સમાજ અગ્રણી શ્રી દૈવતસિંહ બી.જાડેજા (ચાંદલી)નો આજે જન્‍મદિવસ છે. તેઓ દ્વારા આર્થીક નબળા પરીવારો માટે ટોકન દરે ચોપડા વિતરણ, કીટ વિતરણ સહિતના સેવાકાર્યો સાથે જોડાયેલા છે. શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલ કચ્‍છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા એસોસીએશન હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ભુતપુર્વ વિદ્યાર્થી મંડળમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે. મો.૯૦૯૯૦ ૦૦૩૩૩

(4:21 pm IST)