Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ચૂંટણી પંચના ડે.સેક્રેટરી એન.ડી.આચાર્યનો જન્મદિન

રાજકોટ : ભારતના ચૂંટણી પંચની ગુજરાતની કચેરીમાં નાયબ સચિવ તરીકે કાર્યરત શ્રી એન. ડી. આચાર્યનો જન્મ તા. ૭-ર-૧૯૬૪ ના દિવસે થયેલ આજે પ૭ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. વાણિજય સ્નાતક છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૭૭પર

મો. ૯૯૭૮૪ ૦પ૮૦પ ગાંધીનગર

(11:21 am IST)