Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

જૂનાગઢના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ભરતભાઇ જોશીનો જન્મદિન

જુનાગઢ તા.૪: ભરતભાઇ જયશંકરભાઇ જોશી (જુનાગઢ), જેઓ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક તેમજ હરિઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ જ્ઞાતિસેવક છે. તેઓનો આજે  ૬૨મો જન્મદિન છે. મિત્રો -શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ તેમના વ્હોટસએપ નંબર ૯૪૨૯૯ ૩૮૯૧૧ ઉપર મળી રહી છે.

(3:32 pm IST)