Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ભાવનગરના અધિક કલેકટર ઉમેશ વ્યાસનો જન્મદિન

રાજકોટઃ ભાવનગરના અધિક નિવાસી કલેકટર શ્રી ઉમેશ એન. વ્યાસનો જન્મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૬૩ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં પ્રાંત અધિકારી, જી.આઇ.ડી.સીમાં વહીવટી નિયામક ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં સભા સચિવ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૮-૨૪૨૮૮૨૨

મો. ૯૮૨૫૦ ૭૯૪૯૪. ભાવનગર.

(11:41 am IST)