Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જીવદયાપ્રેમી રાકેશ ડેલીવાળાનો જન્મદિન

રાજકોટ : જીવદયાપ્રેમી શ્રી રાકેશભાઈ ડેલીવાળાનો જન્મદિવસ છે. તેઓ ગૌમાતાઓને ૨૦૦૦ ઘઉંની રોટલીઓ ખવડાવી જન્મદિનની સેવામય રીતે ઉજવણી કરશે. તેઓ જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. હાલ યાજ્ઞિક રોડ મનોજ ગીફટના નામે વ્યવસાય ધરાવે છે. છેલ્લા ૨૫ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ.પૂ.ધીરજમુનિ મ. સા., પૂ. રાજેશમુનિ મ. સા., પ.પૂ. નમ્રમુનિ મ.સા.ની ૧૨ ધાર્મિક શિબિર તેમણે ભરેલી છે. સુધર્મ પ્રચાર મંડળની ૮ શ્રેણી ધાર્મિક અભ્યાસ કરેલ છે. રાકેશભાઈ ડેલીવાળાને મો.૮૮૪૯૭ ૩૪૫૦૩ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:37 pm IST)