Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

એમ.એ.સી.પી. બારના પ્રમુખ કે.જે.ત્રિવેદીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૯: એમ.એ.સી.પી. બારના પ્રમુખ કે. જે. ત્રિવેદી એડવોકેટનો ૬૦મા વર્ષમાં પ્રવેશ આજે થઇ રહ્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી કલેઇમની પ્રેકટીસ કરતા કે. જે. ત્રિવેદીને આજે ૬૦મા વર્ષમાં પ્રવેશ કરેલ તેઓ મીલનસાર સ્વભાવના તથા સાત હનુમાન દાદાના ભકત તથા કોર્ટ સ્ટાફ તથા વકીલોમાં સારી ચાહના મેળવનારા તથા બ્રહ્મ સમાજમાં કામ કરનારા વિગેરે વ્યકિતઓએ આજે તેમને મો. નં. ૯૪ર૬૯ ૬૦ર૯ર ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ છે.

(3:24 pm IST)