Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સંગઠનને કમળની જેમ ખીલવતા ભીખુભાઇ દલસાણિયાનો જન્‍મદિન

રાજકોટ : બિહાર ભાજપના સંગઠન મહામંત્રી કડવા પાટીદાર રત્‍ન ભીખુભાઇ દલસાણિયા માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. પ૮માં વર્ષમાં પ્રવેશ (ર૦ મે ૧૯૬પ) થયો છે. આજે તેમનો જન્‍મદિન છે. તેઓ મુળ જોડીયા તાલુકાના લખતર ગામના વતની છે.

બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલ છે. જામનગરની સરદાર પટેલ હાઇસ્‍કુલમાં  શિક્ષણ લીધા બાદ કોલેજ કક્ષાના અભયાસ ધોરાજીમાં કર્યો હતો. વર્ષો સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહ્યા બાદ હાલ બિહાર ભાજપમાં કાર્યરત છે. મો.૯૮રપર ૧૯૧ર૦ પટણા.

(11:33 am IST)