Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જેતપુરના ડો.જગદીપભાઇ નાણાવટીનો જન્મદિવસ

નવાગઢઃ જેતપુરના સંગીતપ્રેમી અને હૃદયરોગ નિષ્ણાત ડો. નાણાવટીભાઇનો આજે જન્મદિવસ છે. સંગીતએ વ્યાખ્યાથિત કરવાનો વિષય નથી પણ અનુભૂતિની વાત છે. છતા સંગીત વિશે એમ કહી શકાય કે તે કોઇ પણ પ્રકારનું હોય એ ગમે એવું હોવું જોઇએ મન ને આનંદ આપનારૂ હોવુ જોઇએ ઇશ્વર સુધીની યાત્રાનો અહેસાસ થવો જોઇએ તેવુ કાયમ માનનારા ડોકટર કોરાના દરમિયાન પોતાની કલા વડે સતત સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા લોકોને જાગૃત કરવા સતત પ્રયત્નસીલ રહ્યા હતા. તેમને જન્મદિનની શુભકામના મળી રહી છે.

(1:11 pm IST)