Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ મહેતાનો આજે જન્મ દિવસ

 રાજકોટઃ મૂળ વંથલીના વતની હાલ રાજકોટ  શ્રી વંથલી સોરઠ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ મહેતાનો  આજે જન્મદિવસ છે. ૯ જાન્યુઆરી ૧૯૫૯ ના રોજ જન્મેલ ચંદ્રકાંતભાઈ મહેતા આજે તેમના યશસ્વી જીવનના ૬૧ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

ચંદ્રકાંતભાઈ એ સેવાકીય, જીવદયા તેમજ માનવસેવા જેવા અનેક કાર્યોમાં સક્રિય છે. ધરાવતા એવા ચંદ્રકાંતભાઈના જન્મદિવસ નિમિતે આજરોજ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી (મુંબઇ)  ગીરીશભાઈ શાહ તેમજ જૈન સોશિયલ એકિટવિટી કલબના ઉપ પ્રમુખ કેતનભાઈ સંઘવી મહેતા ઓવરસીઝ તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓના આગેવાનો . મિત્ર વર્તુળો તરફથી ચંદ્રકાંતભાઈ ને જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નં -  ૯૮૯૮૨૬૪૪૭૬ પર શુભેચ્છા  વરસી રહી છે.

(3:28 pm IST)