Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સચિવાલયમાં સેકસન અધિકારી અશ્વિન જાટીયાનો કાલે જન્મદિન

રાજકોટઃ મુળ રાજકોટ વતની અને હાલ સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતાં શ્રી અશ્વિન જયહિન્દભાઇ જાટીયાનો આજે જીવનના બાવનમાં  વર્ષમાં પ્રવેશી રહયા છે.  રપમી જુલાઇ ૧૯૭૦ના રોજ જન્મેલા તેઓ ૧૯૯૦ થી સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે.

આહીર સમાજના શૈક્ષણિક અને સામાજીક વિકાસ, કુરીવાજોની નાબૂદી તથા સંગઠન માટે તેઓ વિદ્યાર્થી કાળથી જ સતત પ્રયત્નશીલ છે.આહીર યુવા ફોરમ, ગાંધીનગરની સ્થાપના કરીને સતત ૨૩ વર્ષથી સમાજના તારલાઓને પ્રોત્સાહન આપતાં આવ્યા છે.  મો. ૯૮૨૪૬-૩૯૩૭૫

(11:27 am IST)