Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સમઢીયાળા યોગીધામના સંત પૂ. નિર્મળ સ્વામીનો જન્મદિન

ભાવનગર : બોટાદ પાસે સમઢીયાળા-૧ ગામ. આવેલ '' યોગીધામ'' ના વિશ્વાસના વકતા યુગ દીવાકર સંત પ.પૂ. નીર્મળસ્વામીનો આજે જન્મ દિવસ છે.

પચાસ  હજાર લીંબડાના છોડ આપી જતન કરવાના સંકલ્પ પૂ. સંત નીર્મળસ્વામીએ શ્રધ્ધાળુઓને લેવડાવ્યા હતા. તેમને મીત્રો, શુભેચ્છકો દ્વારા મો.૯૯૨૫૨ ૨૮૧૬૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:38 am IST)