Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ધજાળા લોમબાપુ જગ્યાના મહંત પૂ.ભરતબાપુનો જન્મદિન

ભાવનગર તા.૩: સાયલા (ભગત) નજીક ધજાળા ગામે પુરાણ પ્રસીધ્ધ માનવ માત્રની સેવાકીય પ્રવૃતિઓથી મધમધના લોમબાપુ જગ્યાના મહેત પ.પૂ.શ્રી ભરતબાપુનો રવીવાર તા.૪ના જન્મદિવસ છે મિત્રો શુભેચ્છકો દ્વારા તેમના મો.૯૪૨૭૬ ૬૫૮૧૦ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:33 am IST)