Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શ્રી રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાનો જન્મદિન

રાજકોટઃ ક્ષત્રિય સમાજના દેશવ્યાપી બળુકા સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા (મોડપર)નો આજે જન્મદિવસ છે. ક્ષત્રિય યુવાનો માં આગવુ નામ ધરાવતા શ્રી જાડેજા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.જેમાં રકતદાન કેમ્પો, દોશી હોસ્પિટલ ને લગતી જરૂરિયાતમંદ દર્દીઓને સહાય તથા માતાના મઢ જતા પદયાત્રી ઓ માટે શ્રી આશાપુરા ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.કુષ્ણસિંહ જાડેજાને જન્મદિને ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. (મો.૯૮૯૮૫ ૦૦૮૦૦)

(3:41 pm IST)