Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રાજકોટના ભુતપૂર્વ ભુસ્તર શાસ્ત્રી

પંચમહાલના વિકાસ અધિકારી એ.જે.શાહની વર્ષગાંઠના વધામણા

રાજકોટઃ મધ્ય ગુજરાતના પંચમહાલમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી એ.જે. શાહ (આઇ.એ.એસ ૨૦૦૮)નો જન્મ ૧૯૬૦ના વર્ષની ૭ ઓકટોબરે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૦માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં ભુસ્તર શાસ્ત્રી, રાજ્યવાહન વ્યવહાર કચેરી ગાંધીનગરમાં ખાસ ફરજ પરના અધિકારી, રાજ્યના માહિતી નિયામક, રાહત નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૨૬૭૨-૨૫૩૩૭૭ મો. ૯૯૭૮૪ ૦૬૨૪૨ ગોધરા

(11:36 am IST)