Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલનો જન્મદિન

રાજકોટઃ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી બરનવાલ વરૂણકુમાર જગદીશનો જન્મ તા. ૫ ઓકટોબર ૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ૨૦૧૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચના ઝગડિયા ખાતે મદદનિશ કલેકટર પદે ફરજ પર હતા.

ફોન નં. ૦૨૭૮-૨૪૨૬૮૧૦

મો. ૯૯૭૮૪ ૦૬૨૩૧ - ભાવનગર

(10:03 am IST)