Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કૃષિ વિભાગના નાયબ સચિવ વાય. પી. રાવલનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર ખાતામાં નાયબ સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી વાય. પી. રાવલનો આજે જન્‍મદિન છે. તેઓ પ૮માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. (જન્‍મ તા. ૧૭ જુન ૧૯૬ર) તેઓ વાણિજય ક્ષેત્રના અનુસ્‍નાતક છે. તેઓ આ અગાઉ શહેરી વિકાસ વિભાગમાં હતા. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૦૦૮ મો. ૯૯૭૮૪ ૦૮૮૯૮ ગાંધીનગર

(4:40 pm IST)