Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સુરત ‘ રામમઢી' ના સંત પૂ. મુળદાસબાપુનો જન્‍મદિન

ભાવનગર  : આદિવાસીના ઝુપડાથી લઇ અમેરીકાની ઇમારતો સુધી જેઓએ જ્ઞાનરૂપી અમૃતનું સીંચનકર્યુ છે તેવા સુરત રામમઢી' ના ઓંજસ્‍વી-તેજસ્‍વી સંત પૂ. મહાત્‍મા મુળદાસ બાપુનો આજે સોમવારે જન્‍મદિન છે. બાપુ રામદેવ પારાયણ સહીત અનેકાનેક ગ્રંથોના સર્વોત્‍તમ વકતા અને શીઘ્ર કવી લેખક છે. તેમના મો. ૯૮૨૫૧ ૨૦૮૦૦ ઉપર વધાઇ મળી રહી છે.

(11:44 am IST)