Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સુરેન્દ્રનગરના પીઢ પત્રકાર અક્ષયભાઈ જોશીનો જન્મદિવસ

વઢવાણ, તા. ૬ :. સુરેન્દ્રનગરના પીઢ પત્રકાર અક્ષયભાઈનો આજે ૩૫મો જન્મદિન છે.

જિલ્લામાં છેલ્લા દશેક વર્ષથી પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરળ સ્વભાવ અને નિખાલસતાના કારણે આગવી ઓળખ ધરાવે છે. મિત્રો શુભેચ્છકો દ્વારા જન્મદિને શુભેચ્છા મળી રહી છે.

(1:04 pm IST)