Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જમીન સુધારણા કમિશનર હારિત શુકલાનો જન્મદિન

રાજકોટઃ મહેસુલ વિભાગમાં જમીન સુધારણા કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી હારિત શુકલાનો જન્મ તા. ૧૫ જૂન ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ૧૯૯૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ આરોગ્ય વિભાગમાં અધિક સચિવ, અમદાવાદ જિલ્લા કલેકટર, રાજ્યમાં વિકાસ કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ હાલ રાજકોટના પ્રભારી સચિવ છે.

મો. ૯૯૭૮૪ ૦૭૭૫૫ - ગાંધીનગર

(1:03 pm IST)