Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ગિર સોમનાથના અધિક કલેકટર એચ.આર. મોદીનો જન્મદિન

રાજકોટઃ ગિર સોમનાથ જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી એચ.આર. મોદીનો જન્મ ૧૯૬૪ના વર્ષની તા. ૧૪ જૂને થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક છે. તેઓ અગાઉ સિદ્ધપુર (પાટણ) અને પ્રાંતિજ (સાબરકાંઠા)માં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૭૬ - ૨૪૦૦૦૧

મો. ૯૭૨૭૭ ૫૬૪૪૮  વેરાવળ

(11:41 am IST)