Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્‍મદિનઃ ૫૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રાજ્‍યના રાજ્‍યકક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્‍મ તા. ૧૧ જૂન ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ ગૃહ ઉપરાંત કાયદો, પ્રોટોકોલ, દેવસ્‍થાન, પોલીસ હાઉસીંગ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનું સંકલન, જેલ વગેરે વિભાગો પણ સંભાળી રહ્યા છે. ધારાસભામાં અમદાવાદના વટવા મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે. ભૂતકાળમાં અમદાવાદના કોર્પોરેટર, યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ, જી.એન.એફ.સી.ના ચેરમેન વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૬૬

મો. ૯૮૨૪૧ ૦૦૯૨૦ - ગાંધીનગર

(10:41 am IST)